
મહાદેવના જીર્ણોદ્ધાર શિવ કથા નું આયોજન કરવામાં આવ્યું છે.
શિવ કથા ના પ્રથમ દિવસે પોથી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પોથી યાત્રા પંચવટી વિસ્તારમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમજ પંચવટી વિસ્તારમાં
માનવ મેરામણ ઉમટી પડ્યું હતું.
મોટી સંખ્યામાં બાઇક સવાર, ઘોડાગાડી તેમજ ડી.જે ના તાલ સાથે પોથીયાત્રા નીકળી હતી.
શિવ કથા ના નામાંકિત
વક્તા ડોક્ટર લંકેશ બાપુ ના પવન વાણીથી શિવ ભક્તિ નો રસથાળ પીરસાશે.
આ શિવ કથા 7 તારીખ થી 15 તારીખ સુધી સાંજે 7:00 થી રાતના 11:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

