કલોલ પંચવટી ના સોમેશ્વર મહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર ના પાવન પર્વે યોજાયેલ શિવકથા ના છઠ્ઠા દિવસે મહાદેવ ના શિવલિંગ નો મહા અભિષેક કરવામાં આવ્યો
મહંત શ્રી લંકેશબાપુની પાવન વાણી દ્વારા સમય ની કિંમત સમજાવ તા ધરતી પર યોજાયેલ કુદરતી અને આકસ્મિક તેમજ થયેલા આતંકી હુમલામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ની વાત જણાવતા જે લોકો વર્લ્ડ…