સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર બની ઘટના
ચાર શખ્સોએ બે પત્રકારો ઉપર કર્યો જીવલેણ હુમલો, હુમલાનું કારણ અંકબંધ
ધ્રાંગધ્રા તાલુકાના બે પત્રકારો ઉપર અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો હુમલાનું કારણ અકબંધ ઘટનાની જાણ થતાં જ પત્રકારો હોસ્પિટલ દોડી ગયા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ના હળવદ…
ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા દાંતાથી અંબાજી પગપાળા મંદિર પહોંચ્યા
*પારિવારિક માનતાને લઈ વહેલી સવારે પગપાળા નીકળ્યા* ડીસાના પૂર્વ ધારાસભ્ય અને હિન્દુ હૃદય સમ્રાટ શશીકાંતભાઈ પંડ્યા રવિવારના વહેલી સવારે દાંતાથી અંબાજી પગપાળા એક માનતા પૂરી કરવા પહોંચ્યા હતા. જ્યાંથી તેમની…