હવે કલોલના આ શ્રમિકોનું થશે શું….
કલોલ ખાતે શ્રમિકો બે માસથી ધરણા પર છતાં કોઈ પરિણામશૂન્ય નહીં કલોલની સિન્ટેક્સમાંથી છુટા કરાયેલ કામદારોએ રેલી યોજવા મંજૂરી કરી માંગ. કલોલની સિન્ટેક્સ કંપનીમાંથી છુટા કરાયેલ કામદારોએ મામલતદારને આવેદનપત્ર સોંપી…
કલોલ પંચવટી વિસ્તારના સ્થાનિકો માટે રાહતના સમાચાર…
કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલી શ્રીજી પાર્લર પાસે નડતરરૂપ થાંભલા તેમજ ઓટલારૂપી દબાણ દૂર કરાઈ ટર્નિંગ મોટો કરાવતા ટ્રાફિકની સમસ્યામાં થી પંચવટી વિસ્તારના લોકોને મોટી રાહત મળશે. કલોલ પંચવટી કરનારા…
કલોલ રેલ્વે પૂર્વ ખાતે અનોખા ગરબા જોવા મળ્યા
હાલમાં મા અંબા નો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે જેને લઇને લોકો માં અંબાની શ્રદ્ધાપૂર્વક રાસ ગરબા રમી રહ્યા છે જેને લઇને કલોલ રહેલી પૂર્વ ખાતે આવેલી નરનારાયણ સોસાયટી ખાતે…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કલોલ તાલુકા દ્વારા કલોલના ખાત્રજ મુકામે વિજયાદશમીના તહેવાર અગાઉ પથ સંચાલન અને હથિયાર પૂજા નો કાર્યક્રમ યોજાયો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કલોલ તાલુકા દ્વારા કલોલના ખાત્રજ મુકામે વિજયાદશમીના તહેવાર અગાઉ પથ સંચાલન અને હથિયાર પૂજા નો કાર્યક્રમ યોજાયો જેમાં RSS ના કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા આ કાર્યક્રમ ખાત્રજ…
કલોલ ખાતે આવેલ કેશવબાગ પાર્ટી પ્લોટ ખાતે કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેલૈયો જોડાયા.
કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત ગાંધીનગર ના ચાર તાલુકાઓ માં આયોજન કરાયું કલોલના કેશવબાગ માં સરકારી ગાઈડ લાઈન પ્રમાણે નવરાત્રી ના પ્રથમ દિવસે હજારો ની સંખ્યામાં ખેલૈયાઓ…
માણસા ખાતે કુળદેવીશ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ
ઉનાવા ખાતે પારંપરિક શેરી ગરબામાં તથા ગાંધીનગર ખાતે સહાય ફાઉન્ડેશન આયોજિત “કેસરિયા – નવરાત ૨૦૨૩” માં શ્રી અમિતભાઇ શાહ રહ્યા ઉપસ્થિત આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ…
માણસા તાલુકાના સમૌ ખાતે નવનિર્મિત શહીદ સ્મારક અને ગ્રંથાલયનું લોકાર્પણ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ
ગુજરાત તેમજ દેશના સર્વે નાગરિકોને ભક્તિ, શક્તિ અને આરાધના ના પર્વ નવરાત્રીની શુભકામનાઓ પાઠવતા શ્રી અમિતભાઇ શાહ ભાવિ પેઢીને પ્રેરણા મળે તે હેતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શહીદ સ્મારકોનાં રૂપમાં ચેતના…
નારણપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી જીતુભાઈ પટેલ (ભગત) તેમજ દરીયાપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી કૌશિકભાઇ જૈનના જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ
બંને વિધાનસભા ક્ષેત્રના પાયાના તેમજ તમામ કાર્યકર્તાઓ તથા નગરસેવકોને સાથેના સંગઠનના સંસ્મરણો યાદ કરી આનંદ વ્યક્ત કરતા શ્રી અમિતભાઇ શાહ દરિયાપુર વિધાનસભામાં જનસંઘ સમયના સિનિયર કાર્યકર્તા શ્રી દુલીચંદભાઈ વછેટાની શુભેચ્છા…
કલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમો અંતર્ગત યોજાયો.
રાષ્ટ્રવ્યાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન સ્વચ્છતા હી સેવા કાર્યક્રમો અંતર્ગત કલોલ શહેર રેલ્વે સ્ટેશન તેમજ એસ.ટી બસ ડેપો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો. આ પ્રસંગે કલોલ નગરપાલિકાના…
કલોલમાં કાપડના વેપારીની જમીન દલાલ સાથે ૩૩ લાખની છેતરપિંડી
કલોલમાં રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા યુવકને કાપડના વેપારીએ ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી રૂપિયા ૩૩ લાખની છેતરપિંડી આચરી હોવાના બનાવે શહેરમાં ચકચાર જગાવી છે. પોલીસ ફરિયાદ મુજબ…