કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલ નરનારાયણ સોસાયટી ખાતે નવરાત્રી દરમિયાન વેશભૂષા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગરના કલોલ ખાતે રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલી નરનારાયણ સોસાયટી ખાતે સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રી ના…
કલોલ ઇફકો ખાતે નવરાત્રી નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. કલોલ ઇફ્કૉ યુનિટ દ્વારા NENO DAP પ્લાનટ નું દશેરા ના દિવસે અમિતભાઈ શાહ ના હસ્તે થનારા લોકાર્પણ અગાઉ માં અંબાના ચૈત્ર…
કલોલ પંચવટીમાં આવેલ ગોકુલમ બંગલો ના રહીશો દ્વારા નવરાત્રીનું બીજા વર્ષે પણ ભક્તિ ભાવ પૂર્વક આયોજન કરાયું. બંગળાના રહીશો દ્વારા નવરાત્રીમાં નવ દિવસ દેશી ઢોલના તાલે ગરબા ગમતા તમામ રહીશો…
કલોલ ખાતે શ્રમિકો બે માસથી ધરણા પર છતાં કોઈ પરિણામશૂન્ય નહીં કલોલની સિન્ટેક્સમાંથી છુટા કરાયેલ કામદારોએ રેલી યોજવા મંજૂરી કરી માંગ. કલોલની સિન્ટેક્સ કંપનીમાંથી છુટા કરાયેલ કામદારોએ મામલતદારને આવેદનપત્ર સોંપી…
કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલી શ્રીજી પાર્લર પાસે નડતરરૂપ થાંભલા તેમજ ઓટલારૂપી દબાણ દૂર કરાઈ ટર્નિંગ મોટો કરાવતા ટ્રાફિકની સમસ્યામાં થી પંચવટી વિસ્તારના લોકોને મોટી રાહત મળશે. કલોલ પંચવટી કરનારા…
હાલમાં મા અંબા નો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે જેને લઇને લોકો માં અંબાની શ્રદ્ધાપૂર્વક રાસ ગરબા રમી રહ્યા છે જેને લઇને કલોલ રહેલી પૂર્વ ખાતે આવેલી નરનારાયણ સોસાયટી ખાતે…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કલોલ તાલુકા દ્વારા કલોલના ખાત્રજ મુકામે વિજયાદશમીના તહેવાર અગાઉ પથ સંચાલન અને હથિયાર પૂજા નો કાર્યક્રમ યોજાયો જેમાં RSS ના કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા આ કાર્યક્રમ ખાત્રજ…
કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત ગાંધીનગર ના ચાર તાલુકાઓ માં આયોજન કરાયું કલોલના કેશવબાગ માં સરકારી ગાઈડ લાઈન પ્રમાણે નવરાત્રી ના પ્રથમ દિવસે હજારો ની સંખ્યામાં ખેલૈયાઓ…
ઉનાવા ખાતે પારંપરિક શેરી ગરબામાં તથા ગાંધીનગર ખાતે સહાય ફાઉન્ડેશન આયોજિત “કેસરિયા – નવરાત ૨૦૨૩” માં શ્રી અમિતભાઇ શાહ રહ્યા ઉપસ્થિત આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ…
ગુજરાત તેમજ દેશના સર્વે નાગરિકોને ભક્તિ, શક્તિ અને આરાધના ના પર્વ નવરાત્રીની શુભકામનાઓ પાઠવતા શ્રી અમિતભાઇ શાહ ભાવિ પેઢીને પ્રેરણા મળે તે હેતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શહીદ સ્મારકોનાં રૂપમાં ચેતના…